વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?

By BBC GujaratiJune 29, 2026
વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • રવિવારે આયર્લૅન્ડે બેલફાસ્ટમાં ભારત સામે એક રનથી વિજય મેળવીને સિરીઝ જીતી લીધી હતી.
  • 2023 પછી ભારતનો આ પહેલો ટી20 સિરીઝનો પરાજય છે.
  • શુક્રવારે ભારત સામે 34 રનથી વિજય મેળવીને આયર્લૅન્ડે ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારતીય ટીમને સ્તબ્ધ કરી દીધી હતી.
  • આયર્લૅન્ડના જય મૂન્દ્રા અને મૅથ્યૂ હૉલર્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • ભારતે અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવ્યા હતા જેના કારણે મૅચ રોમાંચક બની ગઈ હતી.

રવિવારે આયર્લૅન્ડે બેલફાસ્ટમાં ભારત સામે એક રનથી વિજય મેળવીને સિરીઝ જીતી લીધી હતી. 2023 પછી ભારતનો આ પહેલો ટી20 સિરીઝનો પરાજય છે. શુક્રવારે ભારત સામે 34 રનથી વિજય મેળવીને આયર્લૅન્ડે ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારતીય ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. આયર્લૅન્ડના જય મૂન્દ્રા અને મૅથ્યૂ હૉલર્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

More To Read